ધોરણ-8 [ગણિત] 1. સંમેય સંખ્યાઓ [std 8 maths chapter 1. sanmey sankhyao] સ્વાધ્યાયના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, સ્વાધ્યાયની સમજૂતી, સ્વાધ્યાયના દાખલાઓ, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 ganit swadhyay 1. sanmey sankhyao] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.

std 8 maths chapter 1. sanmey sankhyao imp notes
std 8 maths chapter 1. sanmey sankhyao swadhyay
1. નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો.
(i) -45×1=1×-45=-45
ઉકેલ – 1 : 1 એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે એટલે કે 1 એ ગુણાકારની ક્રિયામાં તટસ્થ છે.
(ii) -1317×-27=-27×-1317
ઉકેલ – 2 : ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ.
(iii) -1929×29-19=1
ઉકેલ – 3 : ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ.
2. 13×(6×43) ની (13×6)×13 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો.
ઉકેલ – 2 : 13×(6×43) ની (13×6)×13 પદ લખવા માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી શકાય છે.
3. બે સંમેય સંખ્યાનો ગુણાકાર હંમેશા સંમેય સંખ્યા જ હોય.
- અગત્યના મુદ્દાઓ
- સ્વાધ્યાયની સમજૂતી
- સ્વાધ્યાય 1.1
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર

std 8 maths chapter 1. sanmey sankhyao imp notes, std 8 maths ekam 1. sanmey sankhyao ni samjuti, std 8 maths ch 1. sanmey sankhyao swadhyay na javabo (solutions), std 8 maths path 1. sanmey sankhyao swadhyay pothi na javabo (solutions), std 8 maths unit 1. sanmey sankhyao ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.
std 8 maths chapter 1. sanmey sankhyao imp notes
✦ અગત્યના મુદ્દાઓ ✦
- ધારો કે, pq (જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે અને q≠0) સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સંમેય સંખ્યાઓ કહે છે.
- કોઈ સંમેય સંખ્યા a માટે a0 એ અવ્યાખ્યાયિત છે.
- સરવાળા, બાદબાકી અને ગુણાકારની ક્રિયા માટે સંમેય સંખ્યાઓ સંવૃત છે.
- ભાગાકારની ક્રિયા માટે સંમેય સંખ્યાઓ સંવૃત નથી.
- સરવાળા અને ગુણાકારની ક્રિયા દરમ્યાન, સંમેય સંખ્યાઓ માટે ક્રમના ગુણધર્મ અને જૂથના ગુણધર્મનું પાલન થાય છે.
- 0 (શૂન્ય) એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે.
- 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે.
- સંમેય સંખ્યા માટે વિભાજનનો ગુણધર્મ : સંમેય સંખ્યાઓ a, b અને cમાટે, a(b+c)=ab+ac અને a(b-c)=ab-ac
std 8 maths chapter 1. sanmey sankhyao swadhyay
✦ સ્વાધ્યાય 1.1 ✦
1. નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો.(i) -45×1=1×-45=-45
ઉકેલ – 1 : 1 એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે એટલે કે 1 એ ગુણાકારની ક્રિયામાં તટસ્થ છે.
(ii) -1317×-27=-27×-1317
ઉકેલ – 2 : ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ.
(iii) -1929×29-19=1
ઉકેલ – 3 : ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ.
2. 13×(6×43) ની (13×6)×13 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો.
ઉકેલ – 2 : 13×(6×43) ની (13×6)×13 પદ લખવા માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી શકાય છે.
3. બે સંમેય સંખ્યાનો ગુણાકાર હંમેશા સંમેય સંખ્યા જ હોય.
إرسال تعليق