ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 5. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા | std-8 [social-science] 5. angrej shasan samayni shikshan ane samajvyvastha

ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 5. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • અગત્યના મુદ્દાઓ
  • પાઠની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-social-science-5-angrej-shasan-samayni-shikshan-ane-samajvyvastha-eclassguru

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો :
(1) ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું ?
(2) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો ?
(3) ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલાં વર્ષનો રાખવો જોઈએ ?
(4) દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી ?

2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) સર સયાજીરાવ ગાયકવાડ અને તેમનાં પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યાં ?
(2) ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું ?
(3) વુડના ખરીતામાં શિક્ષણસંબંધી કઈ-કઈ ભલામણો કરવામાં આવી ?
(4) મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યાશિક્ષણ માટે કયા-કયા પ્રયત્નો કરવામાં આવ્યા ?

3. ટૂંક નોંધ લખો :
(1) બ્રહ્મોસમાજની પ્રવૃત્તિઓ
(2) વિધવાવિવાહ
(3) રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો
(4) સ્વામી વિવેકાનંદનો ઉપદેશ

4. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો :
(1) ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહિ કરે ?
(A) પૂર્ણિમાબહેન પકવાસા (B) જુગતરામ દવે (C) દુર્ગારામ મહેતા (D) ઠક્કરબાપા
(2) અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે ?
(A) વિષયવાર પાઠયપુસ્તકો (B) મૌખિક શિક્ષણ (C) તાલીમ પામેલ શિક્ષકો (D) દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ
(3) ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ ક્યાં કારણને તમે જવાબદાર ગણશો ?
(A) અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા (B) અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો (C) ખેતીનો વિકાસ (D) કન્યાશિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવેલ

5. જોડકાં જોડો :
(1) એલેક્ઝાન્ડર ડફ (A) સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના
(2) દયાનંદ સરસ્વતી (B) '“સોમપ્રકાશ' સામયિક દ્વારા સુધારણા-ઝુંબેશ
(3) ડી. કે. કર્વે (C) લગ્નવય સંમતિધારો
(4) કેશવચંદ્ર સેન (D) બનારસ સંસ્કૃત કૉલેજની સ્થાપના
(5) જોનાથન ડંકન (E) લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના
(F) પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના


● વિશેષ પ્રશ્નો
(1) મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ટાગોરનાં શિક્ષણ અંગેના વિચારોમાં રહેલી સમાનતા અને તફાવત જણાવો.
(2) બાળલગ્ન અને કન્યા-કેળવણીના અભાવ જેવી સમસ્યાઓના કારણે વ્યક્તિ અને સમાજના વિકાસમાં કેવા-કેવા અવરોધો આવે છે ?
(3) અંગ્રેજોના આગમન પૂર્વેની શૈક્ષણિક પદ્ધતિ અને વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં કયા તફાવત જોવા મળે છે ?

✦ નીચે સામાજિક વિજ્ઞાનના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના | 2. ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) | 3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ | 4. અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો | 5. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા | 6. સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) | 7. આધુનિક ભારતમાં ક્લા | 8. સ્વતંત્રતા પછીનું ભારત | 9. સંસાધન | 10. ખનિજ અને ઊર્જા-સંસાધન | 11. ખેતી | 12. ઉદ્યોગ | 13. માનવ-સંસાધન | 14. આપત્તિ-વ્યવસ્થાપન | 15. ભારતીય બંધારણ | 16. સંસદ અને કાયદો | 17. ન્યાયતંત્ર | 18. સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા | 19. સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post